Site icon

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ-આ તારીખે થઇ શકે છે વિસ્તરણ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે સરકાર(Shinde Government) બન્યા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની(Cabinet expansion) તૈયારીઓ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

આ અંગે નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાગપુરમાં(Nagpur) જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાનમંડળનું(State Cabinet) ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. 

દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી 12 અથવા તો 13 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

એક ધારણા અનુસાર આગામી 18 જુલાઈથી ચોમાસુ સત્ર(Monsoon session) શરૂ કરવાનું કામચલાઈ આયોજન છે તે જોતાં તે પહેલાં નવા મંત્રીમંડળની(New cabinet) રચના થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : બાલ બાલ બચ્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી-એકનાથ શિંદેના કાફલાની કારને નડ્યો અકસ્માત- જાણો કેવી રીતે બની ઘટના

Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Exit mobile version