Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ-આ તારીખે થઇ શકે છે વિસ્તરણ 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે સરકાર(Shinde Government) બન્યા બાદ હવે મંત્રીમંડળના વિસ્તરણની(Cabinet expansion) તૈયારીઓ ચાલી રહી છે. 

Join Our WhatsApp Channel

આ અંગે નાયબ CM દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) નાગપુરમાં(Nagpur) જણાવ્યું હતું કે રાજ્યના પ્રધાનમંડળનું(State Cabinet) ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. 

દરમિયાન રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી 12 અથવા તો 13 જુલાઈએ મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

એક ધારણા અનુસાર આગામી 18 જુલાઈથી ચોમાસુ સત્ર(Monsoon session) શરૂ કરવાનું કામચલાઈ આયોજન છે તે જોતાં તે પહેલાં નવા મંત્રીમંડળની(New cabinet) રચના થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : બાલ બાલ બચ્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી-એકનાથ શિંદેના કાફલાની કારને નડ્યો અકસ્માત- જાણો કેવી રીતે બની ઘટના

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version