Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો, પણ દૈનિક   કેસમાં થયો વધારો ; જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 24,752 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 453 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,50,907 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 23,065 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92.76 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 3,15,042 એક્ટિવ કેસ છે.

આજે બપોરે કૅબિનેટની મિટિંગ : શું lockdown સંદર્ભે નિર્ણય થશે? સર્વે કોઈની નજર અહીં… જાણો આજે કૅબિનેટમાં શું ચર્ચા થવાની છે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version