Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાની નવી કાર્યકારણી બનાવ્યા પછી એકનાથ શિંદે દિલ્હી પહોંચ્યા- વડાપ્રધાન ની મુલાકાત કરશે – કરશે આ કામ

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde) એક પછી એક મોટા પગલાં ઊંચકી રહ્યા છે. તેમણે શિવસેના(Shivsena)ની નવી રાષ્ટ્રીય કાર્યકારિણી જાહેર કરી. હવે ૨૦ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં થનાર સુનાવણી પર સહુ કોઈની નજર ટકેલી છે ત્યારે તેઓ દિલ્હી (Delhi)જવા માટે રવાના થઇ ગયા છે. એવું માનવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની મુલાકાત કરશે તેમજ શિવસેના પાર્ટી સંદર્ભે તેમણે જે નિર્ણયો લીધા છે તેનાથી વડાપ્રધાનને અવગત કરાવશે અને કેબિનેટના વિસ્તરણ સંદર્ભે અંતિમ નિર્ણય લેવાશે.

Join Our WhatsApp Channel

 આ ઉપરાંત એકનાથ શિંદે દિલ્હીમાં કોને મળવાના છે તેની વિગતો જાહેર થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : વાદળ ફાટવાથી આ જગ્યાએ ભારે તારાજી

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version