Site icon

એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath shinde) અત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગજાનન કિર્તીકર(Gajanan Kirtikar), લીલાધર ડાકે(Liladhar Dake) અને રામદાસ કદમ(Ramdas Kadam) જેવા નેતાઓની મુલાકાત લીધી છે. આ મુલાકાત નો સિલસિલો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી સુધી લંબાયો છે. હાલ સોશિયલ મીડિયા પર અને વોટ્સઅપ પર મનોહર જોશી(Manohar Joshi) અને એકનાથ શિંદે નો એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. જુઓ તે ફોટોગ્રાફ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નામ કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી

 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Nashik leopard: નાસિક શહેરમાં ભર દિવસે દીપડાનો આતંક; એક વન અધિકારી ઘાયલ
Exit mobile version