Site icon News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે અને મનોહર જોશીની મુલાકાતનો એક ફોટો થયો વાયરલ- માતોશ્રીમાં ચિંતા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath shinde) અત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગજાનન કિર્તીકર(Gajanan Kirtikar), લીલાધર ડાકે(Liladhar Dake) અને રામદાસ કદમ(Ramdas Kadam) જેવા નેતાઓની મુલાકાત લીધી છે. આ મુલાકાત નો સિલસિલો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી સુધી લંબાયો છે. હાલ સોશિયલ મીડિયા પર અને વોટ્સઅપ પર મનોહર જોશી(Manohar Joshi) અને એકનાથ શિંદે નો એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. જુઓ તે ફોટોગ્રાફ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નામ કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version