Site icon

ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં મૂકાઇ હોય તેવું લાગી રહ્યું છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછાં 25 ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. 

તેઓએ કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. 

તેમનો આરોપ છે કે, તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમની ચિંતાઓનો જવાબ નથી આપી રહ્યાં.

ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને 'વસ્તુઓને ઠીક કરવા' દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો:  ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version