Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારમાં આંતરિક વિખવાદ, કોંગ્રેસના એક નહીં પણ આટલા ધારાસભ્યએ અઘાડી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો; જાણો શું છે સમગ્ર મામલો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી સરકાર ખતરામાં મૂકાઇ હોય તેવું લાગી રહ્યું છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઓછામાં ઓછાં 25 ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. 

તેઓએ કોંગ્રેસના મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. 

તેમનો આરોપ છે કે, તેમની જ પાર્ટીના મંત્રીઓ તેમની ચિંતાઓનો જવાબ નથી આપી રહ્યાં.

ધારાસભ્યોએ એક પત્રમાં સોનિયા ગાંધીને 'વસ્તુઓને ઠીક કરવા' દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો:  ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version