Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી તમામ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મીટીંગ થઇ હતી.

મુંબઈના ગુજરાતીઓની પહેલી પસંદ એવી આ ત્રણ ટ્રેનો સોમવારથી પશ્ચિમ રેલવેએ બંધ કરી.

આ મિટિંગમાં કોરોના સામે લેવામાં આવતી ઉપાયોથી ના સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સર્વસંમતિથી નક્કી કર્યું છે કે લેબોરેટરી પર કાયદો કરવામાં આવશે કે તેમણે કોરોના ટેસ્ટના પરિણામો ૨૪ કલાકમાં આપવા પડશે. આ ઉપરાંત જમ્બો કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ ભરતી થયા છે તેમના પરિવારજનોને ફોન ના માધ્યમથી ઈલાજ વિશે જાણકારી આપવામાં આવશે.

આમ રાજ્ય સરકારે દર્દીઓની સુવિધા વધારવા માટે અમુક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે

Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Tinder Honeytrap Case ટિન્ડર ડેટિંગ પડી ભારે, હરિયાણાના જજને હનીટ્રેપ માં ફસાવી પડાવ્યા ૫૨ લાખ રૂપિયા
Praneet More FIR કોમેડિયન પ્રણિત મોરે પર કાનૂની સિકંજો ‘૩૭૦ બિરયાની’ શો બદલ નોંધાઈ FIR, અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો મોટો આક્ષેપ
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Exit mobile version