Site icon

મહારાષ્ટ્ર સરકાર ની કચેરીઓમાં કામકાજનો સમય કાયમી ધોરણે બદલાશે. હવેથી ત્રણ શિફ્ટ… જાણો વિગત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક ‘બોલ્ડ નિર્ણય’ લેવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ આઈએએસ અધિકારીઓને નિર્દેશ આપી દીધા છે કે સરકારી કર્મચારીઓમાં એક-બે નહીં પરંતુ ત્રણ શિફ્ટ શરૂ કરવામાં આવે. કોરોના ને કારણે અનેક લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ એક જ સમયે ઘણા બધા લોકોને ઓફિસમાં બોલાવવાથી કોરોના નો ખતરો વધી જાય છે.હવે રાજ્ય સરકારે કહ્યું છે કે ત્રણ શિફ્ટમાં કામ કરવામાં આવે. પહેલી શિફ્ટ વહેલી સવારથી સાંજ સુધીની હશે જ્યારે કે બીજી શિફ્ટ બપોરથી શરૂ કરીને મોડી સાંજ સુધી હશે. આ સિવાય ત્રીજી શિફ્ટ ઘરેથી કામ કરનાર લોકોની રહેશે.

હવે આ સંદર્ભે રાજ્યના આઇએએસ ઓફિસરો જે  કાંઈ પ્રત્યુત્તર આપે છે તેના આધારે આગળનો નિર્ણય લેવાશે.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version