Site icon

મહારાષ્ટ્ર સરકારે કોરોના ના ઉપચાર સંદર્ભે અમુક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. લોકોને થશે આ ફાયદો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી તમામ મહાનગરપાલિકાના કમિશનર સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મીટીંગ થઇ હતી.

મુંબઈના ગુજરાતીઓની પહેલી પસંદ એવી આ ત્રણ ટ્રેનો સોમવારથી પશ્ચિમ રેલવેએ બંધ કરી.

આ મિટિંગમાં કોરોના સામે લેવામાં આવતી ઉપાયોથી ના સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સર્વસંમતિથી નક્કી કર્યું છે કે લેબોરેટરી પર કાયદો કરવામાં આવશે કે તેમણે કોરોના ટેસ્ટના પરિણામો ૨૪ કલાકમાં આપવા પડશે. આ ઉપરાંત જમ્બો કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ ભરતી થયા છે તેમના પરિવારજનોને ફોન ના માધ્યમથી ઈલાજ વિશે જાણકારી આપવામાં આવશે.

આમ રાજ્ય સરકારે દર્દીઓની સુવિધા વધારવા માટે અમુક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે

Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Exit mobile version