Site icon

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, રાજ્યના આ શહેરમાં કર્ફ્યુ લાગુ; ઇન્ટરનેટ સેવા બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

ત્રિપુરામાં ઘટનાના વિરોધમાં ગઈકાલે થયેલી હિંસા બાદ અમરાવતીમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ 4 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ત્યારબાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સાથે જ કોઈપણ અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ આદેશ આજથી આગામી આદેશ સુધી સમગ્ર અમરાવતી શહેર માટે લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમરાવતીમાં શુક્રવાર અને શનિવારે થયેલી હિંસાના મામલામાં પોલીસે 20 FIR નોંધી છે, જ્યારે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version