Site icon

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, રાજ્યના આ શહેરમાં કર્ફ્યુ લાગુ; ઇન્ટરનેટ સેવા બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

ત્રિપુરામાં ઘટનાના વિરોધમાં ગઈકાલે થયેલી હિંસા બાદ અમરાવતીમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ 4 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ત્યારબાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સાથે જ કોઈપણ અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ આદેશ આજથી આગામી આદેશ સુધી સમગ્ર અમરાવતી શહેર માટે લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમરાવતીમાં શુક્રવાર અને શનિવારે થયેલી હિંસાના મામલામાં પોલીસે 20 FIR નોંધી છે, જ્યારે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version