Site icon

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, રાજ્યના આ શહેરમાં કર્ફ્યુ લાગુ; ઇન્ટરનેટ સેવા બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર.

ત્રિપુરામાં ઘટનાના વિરોધમાં ગઈકાલે થયેલી હિંસા બાદ અમરાવતીમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ 4 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ત્યારબાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સાથે જ કોઈપણ અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ આદેશ આજથી આગામી આદેશ સુધી સમગ્ર અમરાવતી શહેર માટે લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમરાવતીમાં શુક્રવાર અને શનિવારે થયેલી હિંસાના મામલામાં પોલીસે 20 FIR નોંધી છે, જ્યારે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version