Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, રાજ્યના આ શહેરમાં કર્ફ્યુ લાગુ; ઇન્ટરનેટ સેવા બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શનિવાર.

ત્રિપુરામાં ઘટનાના વિરોધમાં ગઈકાલે થયેલી હિંસા બાદ અમરાવતીમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ 4 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ત્યારબાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સાથે જ કોઈપણ અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ આદેશ આજથી આગામી આદેશ સુધી સમગ્ર અમરાવતી શહેર માટે લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમરાવતીમાં શુક્રવાર અને શનિવારે થયેલી હિંસાના મામલામાં પોલીસે 20 FIR નોંધી છે, જ્યારે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Exit mobile version