Site icon News Continuous Bureau | Mumbai

ત્રિપુરાની ઘટનાના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, રાજ્યના આ શહેરમાં કર્ફ્યુ લાગુ; ઇન્ટરનેટ સેવા બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શનિવાર.

ત્રિપુરામાં ઘટનાના વિરોધમાં ગઈકાલે થયેલી હિંસા બાદ અમરાવતીમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ 4 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે અને ત્યારબાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સાથે જ કોઈપણ અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ આદેશનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

આ આદેશ આજથી આગામી આદેશ સુધી સમગ્ર અમરાવતી શહેર માટે લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમરાવતીમાં શુક્રવાર અને શનિવારે થયેલી હિંસાના મામલામાં પોલીસે 20 FIR નોંધી છે, જ્યારે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version