ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્ર સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે કઇ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની છૂટ છે અને કઇ વ્યક્તિને નહીં. આ સંદર્ભે ગેરસમજ ફેલાઈ હતી તે એક પછી પત્રના માધ્યમથી દૂર કરવામાં આવ્યું છે.
આ રહ્યું પરીપત્ર..
ગુજરાત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય. ૧૦ મી અને ૧૨ મી ની પરીક્ષાઓ મોકુફ. જાણો વિગત
