Site icon

Maharashtra Fire: મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં આગનો તાંડવ, એક જ પરિવારના 2 બાળકો સહિત 7 લોકોના મોત.. જુઓ વિડીયો..

Maharashtra Fire: દરજીની દુકાન હોવાથી આગ કપડામાં આગ લાગતા આગ વધુ પસરી હતી. આ આગમાં બે લોકો દાઝી ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી પાંચ લોકોના મોત થયા હતા.

Maharashtra Fire Fire raged in Sambhaji Nagar in Maharashtra, 7 people died including 2 children of the same family.

Maharashtra Fire Fire raged in Sambhaji Nagar in Maharashtra, 7 people died including 2 children of the same family.

News Continuous Bureau | Mumbai

Maharashtra Fire: છત્રપતિ સંભાજીનગરમાં ( Chhatrapati Sambhajinagar ) મંગળવારે (2 એપ્રિલ) સવારે એક દુ:ખદ અકસ્માત થયો હતો. અહીં ભીષણ આગ લાગવાને કારણે એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ એક દરજીની દુકાનમાં આગ લાગી હતી. સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે આ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં એક બેટરી વાળું વાહન ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું અને તેમાં બ્લાસ્ટ થયા બાદ આ આગ ભીષણ બની હતી. 

Join Our WhatsApp Community

દરજીની દુકાન ( tailor shop ) હોવાથી આગ કપડામાં લાગતા આગ વધુ પસરી હતી. આ આગમાં બે લોકો દાઝી ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી સાત લોકોના મોત થયા હતા. મૃતકમાં ઘરના બે બાળકોનો પણ સમાવેશ થયો હતો.

  પાડોશીઓ કંઈ સમજે તે પહેલા જ આગ આખા ઘરને લપેટમાં લઈ લીધી હતી…

મળતી માહિતી મુજબ, પાડોશીઓ કંઈ સમજે તે પહેલા જ આગ ( Fire ) આખા ઘરને લપેટમાં લઈ લીધી હતી. થોડી જ વારમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જે બિલ્ડીંગમાં આગ (  Building fire ) લાગી તે ત્રણ માળની હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર દરજીની આ દુકાન હતી, જેમાં આગ લાગી હતી.

આ સમાચાર પણ વાંચો :  JSW Energy Share : સજ્જન જિંદાલની માલિકીની JSW એનર્જીને શેર વેચાણ દ્વારા રૂ. 5,000 કરોડ એકત્ર કરવા બોર્ડની મંજૂરી મળી..

કહેવાય છે કે, આગ સવારે 3 થી 4ની વચ્ચે લાગી હતી અને તેનો ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે સાત લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનરે આ અંગે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ઘટના સવારે 3 થી 4ની વચ્ચે બની હતી. આગ બીજા માળ સુધી પહોંચી ન હતી, પરંતુ પ્રાથમિક તપાસ બાદ અમને લાગે છે કે સાત લોકોના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વધુ તપાસ ચાલુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Exit mobile version