Site icon

શાળા પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું આધાર કાર્ડ ફરજિયાત, મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા

મહારાષ્ટ્ર સરકારે બોગસ વિદ્યાર્થીઓની નોંધણી અટકાવવા અને ગેરરીતિઓને ડામવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે શાળામાં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓનું પણ આધારકાર્ડ જમા કરાવવું ફરજિયાત છે અને વાલીઓનું આધાર કાર્ડ વિદ્યાર્થીઓ સાથે લિંક કરવામાં આવશે. બીડ જિલ્લામાં બોગસ મતદાનના મામલા બાદ રાજ્ય સરકારે નિવૃત્ત જસ્ટિસ પી.વી. હરદાસની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિના અહેવાલને સ્વીકારીને રાજ્ય સરકારે શાળાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

શાળા પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું આધાર કાર્ડ ફરજિયાત, મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે બોગસ વિદ્યાર્થીઓની નોંધણી અટકાવવા અને ગેરરીતિઓને ડામવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે શાળામાં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓનું પણ આધારકાર્ડ જમા કરાવવું ફરજિયાત છે અને વાલીઓનું આધાર કાર્ડ વિદ્યાર્થીઓ સાથે લિંક કરવામાં આવશે. બીડ જિલ્લામાં બોગસ મતદાનના મામલા બાદ રાજ્ય સરકારે નિવૃત્ત જસ્ટિસ પી.વી. હરદાસની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિના અહેવાલને સ્વીકારીને રાજ્ય સરકારે શાળાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

Join Our WhatsApp Community

શાળાઓમાં આધાર કાર્ડ ફરજિયાત

નકલી માર્કસ બતાવીને અનેક શાળાઓ કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપત કરતી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ હવે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે શાળાઓમાં પ્રવેશ લેતી વખતે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

શાળા પ્રવેશ માટે નવી માર્ગદર્શિકા

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version