Site icon

હવે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વગર કશું નહીં થઈ શકે. સરકારે સૌથી કડક આદેશ બહાર પાડ્યા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે RTPCR ટેસ્ટ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટેસ્ટ લગભગ તમામ ક્ષેત્રોમાં કામ કરનારા નોકરિયાત વર્ગ માટે ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

શુક્રવારે સાંજે મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા આદેશ મુજબ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા, સીરીયલ સાથે જોડાયેલા કે પછી જાહેરાતમાં કામ કરતાં તમામ લોકો અને સ્ટાફ સહિત ખાવાનું ડીલેવરી કરવા વાળા, પરીક્ષા દરમિયાન હાજર રહેનાર, ભોજન બનાવનાર, કોઈપણ પ્રકારના લેબર વર્ક કરનાર અથવા કોઈપણ ઓફિસમાં કામ કરનાર કોઇપણ કર્મચારી. આ તમામ લોકોએ પોતાનો RTPCR ટેસ્ટ કરાવવો પડશે. 

આ તમામ રિપોર્ટ ૧૫ દિવસ સુધી લાગુ રહેશે. તેમજ આ રિપોર્ટ મેન્ડેટરી એટલે કે ફરજિયાત રહેશે.

News continuous exclusive : સોમવારથી દુકાનો ખુલ્લી રાખવી કે નહીં? આ સંદર્ભે સરકારે આપ્યો છે આ જવાબ.


 

આનો અર્થ એ થાય છે કે હવે કોરોનાથી સંક્રમિત કોઈપણ વ્યક્તિ ક્યાંય કામ નહીં કરી શકે.

જે વ્યક્તિ ટેસ્ટ કરાવવા જશે તેની માહિતી તાત્કાલિક ધોરણે સરકારને મળી જશે તેમજ તે વ્યક્તિ નો ઈલાજ થઈ જશે. આમ મહારાષ્ટ્ર સરકારે ટેસ્ટ થકી માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version