Site icon News Continuous Bureau | Mumbai

શું મનસુખ હિરેન ના પોસ્ટમોર્ટમ સાથે ચેડા થયા હતા? શું પૂજા ચૌહાણ આત્મહત્યા મામલે પણ એવું થયું હતું? ભાજપનો ગંભીર આરોપ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

મહારાષ્ટ્રની ઠાકરે સરકાર એક અથવા બીજા કારણથી અત્યારે વિવાદોમાં સપડાઈ ગઈ છે. હવે એક વધુ આરોપ ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ શેલાર દ્વારા કરવામાં આવ્યો છે. આશિષ શેલાર એ શંકા વ્યક્ત કરી છે કે પૂજા ચૌહાણ અને મનસુખ હિરેન આ બંને આ મામલે ફોરેન્સિક લેબોરેટરી ખાતે થઈ રહેલા પોસ્ટમોર્ટમ માં ગરબડ થઈ છે. ખાસ કરીને મનસુખ હિરેન આ મામલે પોસ્ટમોર્ટમ નું શૂટિંગ આપવામાં આવ્યું નથી. આવું શા માટે થયું? એવો પ્રશ્ન ભાજપના નેતાઓ પૂછી રહ્યા છે.

આમ મનસુખ હિરેન હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે.

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version