Site icon

કોવિડ મૃતકોના વારસોને મહારાષ્ટ્ર સરકારે ચૂકવ્યું આટલા કરોડ રૂપિયાનું વળતર… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં કોવિડ-19 મહામારીમાં દરમિયાન કોવિડથી મૃત્યુ પામેલા લોકોના વારસોને ૭૩૫ કરોડ રૂપિયા એક્સ-ગ્રેશિયા તરીકે ચૂકવવામાં આવ્યો છે. ગુરુવારે વિધાનસભાના ચાલી રહેલા અધિવેશનમાં તેની માહિતી આપવામાં આવી હતી.

Join Our WhatsApp Community

રાજ્યનો ૨૦૨૧-૨૨ વર્ષનો  ઈકોનોમિક સર્વે ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો, તે મુજબ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં સરકાર પાસે આર્થિક મદદ માટે ૨.૩૫ લાખ ઍપ્લિકેશન આવી હતી, તેમાંથી ૧.૪૭ ઍપ્લિકેશન મંજૂર થઈ હતી.  આ લોકોને  ૭૩૫ કરોડ રૂપિયાનુ વળતર ચૂકવવામાં આવ્યું હતું.

ઈકોનોમિક સર્વેના રિપોર્ટ મુજબ  ૨૬૨ ઈન્શ્યોરન્સ ક્લેમની અરજી હેલ્થ વર્કરો કરી હતી. જેમણે કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જાનના જોખમે ફરજ બજાવી હતી. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ૧૮૭ ક્લૅમ સેટલ કરાયા હતા.

 આ સમાચાર પણ વાંચો : હાશ.. આખરે મુંબઈગરાને પ્રોપર્ટી ટેક્સમાં મળશે રાહત.. વિધાનસભામાં બિલ પર મંજૂરીની મહોર.. જાણો વિગતે

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version