Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે ‘ break the chain’ એટલે કે મીની લોકડાઉન ના આદેશ માં સુધારો કર્યો. જાણો શું બદલાયું અને કોણ કર્ફ્યુના સમયમાં બહાર નીકળી શકશે.

 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

Join Our WhatsApp Channel

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મહારાષ્ટ્ર સરકારે પોતાના મીની lockdown ના આદેશ માં અત્યાવશ્યક સેવાઓ આપનારી સૂચિ માં સુધારા વધારા કર્યા છે. સરકારના નવા આદેશ મુજબ પેટ્રોલ પમ્પ, કાર્ગો સર્વિસ, ડેટા સર્વિસ, આઇ ટી સર્વિસ, સુરક્ષા એજન્સી, ફળ વિક્રેતા આ સુવિધા આપનાર લોકોનો સમાવેશ કરી દીધો છે.

આ ઉપરાંત સરકારે જે વ્યક્તિઓ બહારગામ જવાની હોય તે વ્યક્તિને ટ્રાવેલિંગની છૂટ આપી છે. એટલે કે આ તમામ વ્યક્તિઓ કર્ફ્યુ દરમિયાન ઘરની બહાર નીકળી શકશે. જોકે આવું કરતા સમયે તેમણે પોતાની સાથે ટિકિટ રાખવી પડશે.

લો બોલો !! મુંબઈના વેપારીઓને વિરોધ કરવાનો અધિકાર પણ નથી. ખીજાયેલા બીએમસી અધિકારીઓએ આ પગલું લીધું. જુઓ વિડિયો…

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version