Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારે જનતાને આપ્યા ગુડ ન્યૂઝ, CNG પર લાગતાં VATમાં એક ઝાટકે 10 ટકાથી વધુનો કર્યો ઘટાડો. આ તારીખથી થશે નવા દર લાગુ 

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર રાજ્યના લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે.

Join Our WhatsApp Channel

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઠાકરે સરકારે CNG પર વેલ્યુ એડેડ ટેક્સના દરો ઘટાડવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

આથી એક એપ્રિલથી રાજ્યમાં સીએનજી પર 13.5 ટકાની જગ્યાએ ફક્ત 3 ટકા જ આપવા પડશે. 

એટલે કે સીએનજીના નવા દર 1 એપ્રિલથી લાગૂ થઈ જશે અને ગ્રાહકોને સીએનજી માટે ઓછા રૂપિયા આપવા પડશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ અને આજુબાજુના વિસ્તારમાં મહાનગર ગેસ એજન્સી ગેસની સપ્લાઈ કરે છે. 

આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે

 

Supreme Court Judges Salary Shiv Sena Bench શિવસેના સુનાવણીના ૩ ન્યાયાધીશોનો પગાર કેટલો? આંકડો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત…
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Shiv Sena Name & Symbol Dispute શિવસેના પક્ષ અને ચિહ્ન વિવાદ ‘ચૂંટણી આયોગ શિંદે જૂથને ધનુષબાણ ચિહ્ન ન આપી શકે’, કપિલ સિબ્બલની સુપ્રીમ કોર્ટમાં દલીલ
Eknath Shinde Disqualification Plea શું એકનાથ શિંદે ઠરશે ગેરલાયક? સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો મોટો યુક્તિવાદ, ચૂંટણી આયોગની ભૂમિકા પર સવાલ
Exit mobile version