Site icon News Continuous Bureau | Mumbai

હવે એકનાથ શિંદે મુંબઈ આવશે-કે પછી સરકાર બહુમત ગુમાવશે ત્યારબાદ નવી સરકારના શપથ લેવા જ આવશે- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકાર (CM Uddhav Thackeray Govt)હવે અમુક કલાક ની મહેમાન છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહે(Governor Bhagat Singh Koshyari) ૨૪ કલાકમાં વિધાનસભાનું સત્ર બોલાવવા નો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે(Eknath Shinde) ગ્રુપ વિધાનસભા(Maharashtra Assembly)માં હાજર થશે કે નહીં થાય તે સંદર્ભે અટકળો વહેતી થઇ છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ એકનાથ શિંદે મુંબઈ આવી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ટોચના નેતા દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ એકનાથ શિંદે મુંબઈ(Mumbai) નહીં આવે. પહેલા તેઓ સરકારને પડવા દેશે. ત્યારબાદ નવી સરકારમાં મંત્રી પદ મેળવવા માટે સીધા રાજ્યપાલ સમક્ષ પહોંચી જશે. નવી સરકાર રચાયા પછી નવા સ્પીકર ની વરણી થશે. ત્યારબાદ એકનાથ શિંદે જૂથને કાયદેસરની માન્યતા મળશે. આમ શિવસેનાની ધાક-ધમકી નો છેદ ઊડી જશે.

Join Our WhatsApp Channel
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version