Site icon News Continuous Bureau | Mumbai

હવે એકનાથ શિંદે મુંબઈ આવશે-કે પછી સરકાર બહુમત ગુમાવશે ત્યારબાદ નવી સરકારના શપથ લેવા જ આવશે- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકાર (CM Uddhav Thackeray Govt)હવે અમુક કલાક ની મહેમાન છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહે(Governor Bhagat Singh Koshyari) ૨૪ કલાકમાં વિધાનસભાનું સત્ર બોલાવવા નો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે(Eknath Shinde) ગ્રુપ વિધાનસભા(Maharashtra Assembly)માં હાજર થશે કે નહીં થાય તે સંદર્ભે અટકળો વહેતી થઇ છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ એકનાથ શિંદે મુંબઈ આવી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ટોચના નેતા દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ એકનાથ શિંદે મુંબઈ(Mumbai) નહીં આવે. પહેલા તેઓ સરકારને પડવા દેશે. ત્યારબાદ નવી સરકારમાં મંત્રી પદ મેળવવા માટે સીધા રાજ્યપાલ સમક્ષ પહોંચી જશે. નવી સરકાર રચાયા પછી નવા સ્પીકર ની વરણી થશે. ત્યારબાદ એકનાથ શિંદે જૂથને કાયદેસરની માન્યતા મળશે. આમ શિવસેનાની ધાક-ધમકી નો છેદ ઊડી જશે.

Join Our WhatsApp Channel
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Supreme Court Judges Salary Shiv Sena Bench શિવસેના સુનાવણીના ૩ ન્યાયાધીશોનો પગાર કેટલો? આંકડો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત…
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Exit mobile version