Site icon

શું ઓમિક્રોનનો એપિસેન્ટર બનશે મહારાષ્ટ્ર? રાજ્યના આ ભાગમાં નવા 2 કેસ નોંધાયા; રાજ્યમાં નવા વેરિઅન્ટના દેશના 50% કેસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. 

આ જ ક્રમમાં સોમવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના બે નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી એક લાતુરનો અને એક પુણેનો છે. 

આ સ્થિતિમાં હવે રાજ્યમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 20 થઈ ગઈ છે. 

આ સાથે જ દેશમાં ઓમિક્રોનના 38 કેસ હતા, હવે બે નવા કેસ સાથે આ સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

ધ્યાન રાખજો! ભૂલથી પણ ટ્રાફિકના આ નિયમનો ભંગ નહીં કરતા, નહીં તો તમારે ચૂકવવો પડશે મોટો દંડ. જાણો વિગત

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version