Site icon

શું ઓમિક્રોનનો એપિસેન્ટર બનશે મહારાષ્ટ્ર? રાજ્યના આ ભાગમાં નવા 2 કેસ નોંધાયા; રાજ્યમાં નવા વેરિઅન્ટના દેશના 50% કેસ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર. 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. 

આ જ ક્રમમાં સોમવારે કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના બે નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી એક લાતુરનો અને એક પુણેનો છે. 

આ સ્થિતિમાં હવે રાજ્યમાં ઓમિક્રોન દર્દીઓની કુલ સંખ્યા 20 થઈ ગઈ છે. 

આ સાથે જ દેશમાં ઓમિક્રોનના 38 કેસ હતા, હવે બે નવા કેસ સાથે આ સંખ્યા વધીને 40 થઈ ગઈ છે.

ધ્યાન રાખજો! ભૂલથી પણ ટ્રાફિકના આ નિયમનો ભંગ નહીં કરતા, નહીં તો તમારે ચૂકવવો પડશે મોટો દંડ. જાણો વિગત

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version