Site icon

સાવધાન., તમે બ્લડ તપાસમાં આપ્યું તે પેથોલોજી બનાવટી તો નથી ને…. મહારાષ્ટ્રમાં આટલી પેથોલોજી બનાવટી.. જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

મહારાષ્ટ્રમાં બનાવટી પૅથોલોજીનું પ્રમાણ વધી ગયું હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે હવે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરીને આ બનાવટી પેથોલોજી સામે આકરા પગલા લેવાની છે.

Join Our WhatsApp Community

વિધાનપરિષદમાં રાજ્યના આરોગ્યમંત્રી ડો.રાજેશ ટોપેએ ચોંકાવનારી વિગતો આપી છે. તે મુજબ રાજ્યમાં કોઈ પણ પ્રકારની નોંધણી વગર, કોઈ પણ જાતના લાયસન્સ વગર બનાવટી પેથોલોજી ચાલી રહી છે અને લોકોને લૂંટી રહી છે. તેથી આવી લેબોરેટરી પણ નિયંત્રણ લાવવા માટે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરવામાં આવવાનો છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડમાં ફરી એકવાર ભાજપની સરકાર! જંગી લીડ સાથે આગળ; જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી

રાજ્યમાં લગભગ 13,000 પેથોલોજી છે, તેમાંથી લગભગ 8,000 પેથોલોજી બોગસ છે. તેમાંથી મોટાભાગની પેથોલોજી મુંબઈમાં હોવાની ચોંકાવનારી માહિતી વિધાનપરિષદમાં બહાર આવી હતી.
 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version