Site icon

મહારાષ્ટ્ર અને કર્ણાટકના સંબંધ વધુ બગડ્યા. તમામ બસ વ્યવહાર બંધ. સંજય રાઉત ની ધમકી : ‘લોકોના માથા ફોડી નાખશું’

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકાર અને કર્ણાટક સરકાર વચ્ચેના સંબંધો પહેલાં કરતાં વધુ ખરાબ થયા છે. બેલગામ આ વિસ્તારને લઈને મહારાષ્ટ્ર આક્રમક છે. હવે નોબત એવી આવી છે કે શિવસેનાના નેતા સંજય રાઉતે મીડિયાને કહ્યું કે હું પોતે બેલગામ જઈશ. ત્યાં જો કાનૂન અને વ્યવસ્થા હાથમાં ના રહી તો તે માટે હું જવાબદાર નથી. આ ઉપરાંત જો લોકોના માથા ફોડવામાં આવે તો તેની માટે શિવસેના કે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ન ઠેરવવી જોઈએ. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સીમા વિવાદનો મામલો ગરમ થઈ જાય તો કોઈએ દિલ્હીના દરવાજા ન ખખડાવવા જોઈએ.

આમ શિવસેનાએ આક્રમક વલણ લીધું છે બીજી તરફ બંને રાજ્યો વચ્ચે સરકારી વાહન વ્યવહાર બંધ થયો છે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version