Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર અને કર્ણાટકના સંબંધ વધુ બગડ્યા. તમામ બસ વ્યવહાર બંધ. સંજય રાઉત ની ધમકી : ‘લોકોના માથા ફોડી નાખશું’

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકાર અને કર્ણાટક સરકાર વચ્ચેના સંબંધો પહેલાં કરતાં વધુ ખરાબ થયા છે. બેલગામ આ વિસ્તારને લઈને મહારાષ્ટ્ર આક્રમક છે. હવે નોબત એવી આવી છે કે શિવસેનાના નેતા સંજય રાઉતે મીડિયાને કહ્યું કે હું પોતે બેલગામ જઈશ. ત્યાં જો કાનૂન અને વ્યવસ્થા હાથમાં ના રહી તો તે માટે હું જવાબદાર નથી. આ ઉપરાંત જો લોકોના માથા ફોડવામાં આવે તો તેની માટે શિવસેના કે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ન ઠેરવવી જોઈએ. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સીમા વિવાદનો મામલો ગરમ થઈ જાય તો કોઈએ દિલ્હીના દરવાજા ન ખખડાવવા જોઈએ.

આમ શિવસેનાએ આક્રમક વલણ લીધું છે બીજી તરફ બંને રાજ્યો વચ્ચે સરકારી વાહન વ્યવહાર બંધ થયો છે.

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version