Site icon

ચોમાસું સત્રને લાગ્યું કોરોના ગ્રહણ, મહારાષ્ટ્રમાં માત્ર બે દિવસ યોજાશે ચોમાસું સત્ર ; આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

મુંબઈમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 5 અને 6 જુલાઇએ યોજાનાર છે.

બે દિવસ ચોમાસુ સત્ર યોજવાનો નિર્ણય કોરોના સંકટને પગલે લેવામાં આવ્યો હોવાનું મંત્રી અનિલ પરબએ જણાવ્યું હતું. 

Join Our WhatsApp Community

સત્રમાં ભાગ લેવા માટે વિધાન ભવનમાં પ્રવેશતા તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ માટે આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે.  

આ માટે વિધાન ભવન મુંબઇ ખાતે 3 અને 4 જુલાઈ, 2021 ના ​​રોજ આરટી-પીસીઆર કોરોના પરીક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

જોકે હાલ મરાઠા અનામતને કારણે રાજ્યનું વાતાવરણ ગરમ છે. સંભાજી રાજે સહિત ભાજપના નેતાઓ પણ અનામતને લઈને આક્રમક બન્યા છે. તેથી સંમેલનમાં મરાઠા અનામતનો મુદ્દો ઉભો થાય તેવી સંભાવના છે.

ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version