Site icon

ડીએચએફએલ લોન કેસ: પુણે પોલીસે આ કેન્દ્રીય મંત્રીની પત્ની અને પુત્ર સામે જારી લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચ્યો, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની પત્ની નીલમ અને પુત્ર નિતેશ સામે જારી લુકઆઉટ નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. 

પુણે પોલીસના ડીસીપી (ક્રાઈમ) શ્રીનિવાસ ગાધેએ જણાવ્યું કે પોલીસને ડીએચએફએલ તરફથી એક પત્ર મળ્યો 

છે, જેમાં રાણે પરિવાર દ્વારા લોનની ચુકવણી અંગે માહિતી આપવામાં આવી છે. 

આ પત્રના આધારે પુણે પોલીસે નીલમ રાણે અને નિતેશ રાણે વિરુદ્ધ જારી કરાયેલ લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચી લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને બંને લોન ખાતાને એનપીએ તરીકે જાહેર કરાયા બાદ બંને સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બંને પાસે લગભગ 27 કરોડ રૂપિયા બાકી હતા.

દેશની વસતીવૃદ્ધિમાં અસંતુલનતા દેશની અખંડતા સામે ખતરો : વસતિનિયંત્રણ કાયદો બનાવી બધા પર સમાન લાગુ કરવાની સંઘના આ નેતાએ કરી  માગણી; જાણો વિગત 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version