Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે ખુશખબર. ઉદ્ધવ સરકાર 1 ઓગસ્ટથી લોકડાઉનમાં વધુ છૂટછાટ આપવા વિચારી રહી છે….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

25 જુલાઈ 2020

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ મીટિંગમા કહ્યું છે કે 'લોકડાઉનના નિયમોમાં 1 ઓગસ્ટથી વધુ છુટ આપવામાં આવશે. મનપા અને સરકાર મળીને, એક અઠવાડિયાની અંદર મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં આરોગ્યને લાગતી સુવિધાઓને વધુ મજબુત અને સુલભ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જોકે, રાજ્યના ગ્રામીણ ભાગોમાં અચાનક વધુ કેસ નોંધાયા છે, તેથી ત્યાં કડક પગલાં ભરવા પડશે.' એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું..

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર 'અનલોક 3.0 અંગે કેન્દ્રની માર્ગદર્શિકાઓની પણ રાહ જોઈ રહી છે.. હાલ જે 'અનલોક 2.0 ' છે તેની અવધિ 31 જુલાઇના રોજ સમાપ્ત થવાની છે. 'સરકાર વિચારે છે કે શહેરી વિસ્તારોમાં રેસ્ટોરન્ટ્સ, જીમ અને સ્વિમિંગ પૂલ ફરી ખોલવા તેમજ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બસોને દોડાવવાની મંજૂરી આપવી, એવું વિચારી રહી છે'. 

ભારતમાં સૌથી વધુ કોરોનાવાયરસના કેસ ધરાવતા પશ્ચિમ રાજ્યમાં 9,895 કેસ નોંધાયા હતા અને 298 મોત થયા હતા. કુલ કોવિડ-19 ગણતરી મુજબ, અત્યાર સુધીમાં, 347,502 જેટલા કેસો છે, જેમાં 194,253 રિકવર થયા છે. 1,40,395 સક્રિય કેસ અને 12,854 મૃત્યુનો સમાવેશ થાય છે. રાજ્યની રાજધાની મુંબઈ, દિલ્હી પછી8 બીજા ક્રમે સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે, જ્યારે પુના અને નાગપુર જેવા શહેરો પણ દેશના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં શામેલ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WUtCTO  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version