Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,114 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 121 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,31,976 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 8,815 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.05 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,14,444 એક્ટિવ કેસ છે. 

સારા સમાચાર: પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ ટુરિઝમ ક્ષેત્ર ફરી શરૂ કરવા અંગે આપ્યા આ સંકેત

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version