Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,114 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 121 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,31,976 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 8,815 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.05 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,14,444 એક્ટિવ કેસ છે. 

સારા સમાચાર: પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ ટુરિઝમ ક્ષેત્ર ફરી શરૂ કરવા અંગે આપ્યા આ સંકેત

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version