Site icon

‘લતા દીદી’ના પ્રથમ એવોર્ડ સમારોહની આમંત્રણ પત્રિકામાં CM ઠાકરેનું નામ ગાયબ, જિતેન્દ્ર આવ્હાડે મંગેશકર પરિવાર સામે વ્યક્ત કરી નારાજગી; કહી આ વાત…

News Continuous Bureau | Mumbai  

સુર સામ્રાગ્ની ‘લતા દીદી’ના(Lata didi) નામે પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'(Lata Dinanath Mangeshkar Award ') સમારોહ મૂંબઈમાં(Mumbai) યોજાયો હતો. 

Join Our WhatsApp Community

આ પહેલા જ એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં(Invitation card) આમંત્રણ પત્રિકામાં CM ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો નહોતો. 

હવે આ અંગે NCP નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી(Cabinet minister) જિતેન્દ્ર આવ્હાડે(Jitendra Avhade) નારાજગી વ્યક્ત કરી છે. 
 
તેમણે કહ્યું કે,  મંગેશકર પરિવારે લતા મંગેશકર એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં મુખ્યમંત્રીના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તેમની આ ભૂમિકા અગમ્ય છે. 

મહારાષ્ટ્રમાં રહીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહેલા મંગેશકર પરિવારના આ કાર્ય 12 કરોડ મરાઠી લોકોનું અપમાન છે.

ઉલ્લેખનીય છે કે PM મોદીને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ગાંધી પરિવાર લપેટામાં આવ્યું. પ્રિયંકા ગાંધીએ જબરજસ્તીથી 2 કરોડમાં પેન્ટીંગ ખરીદાવડાવ્યુ હતું. જાણો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો….

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version