Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાની સરકાર માં ગુજરાત પ્રત્યે વધુ એક વખત ભેદભાવ. અમુલ કંપની પર મહારાષ્ટ્ર સરકાર ની કરડી નજર, કહ્યું બીજા રાજ્યોમાંથી દૂધ ન મંગાવો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના પશુ સંવર્ધન અને દૂધ વ્યવસાયના મંત્રી સુનિલ કેદારે નિર્દેશ જાહેર કર્યા છે કે મહારાષ્ટ્રની બહાર થી દૂધ ની આયાત બંધ કરવામાં આવે.

મહારાષ્ટ્ર રાજ્ય અને દૈનિક ૬.૨૦ લાખ લીટર દૂધ અન્ય રાજ્યમાંથી લાવવું પડે છે. આમાં અમુલ ડેરી દૈનિક ૧૬.૮૫ લાખ લીટર દૂધનું વેચાણ કરે છે જેમાંથી ૧૦.૬૫ લાખ લીટર દૂધ મહારાષ્ટ્રમાંથી આવે છે જ્યારે કે ૬.૨૦ લાખ લીટર દૂધ અન્ય રાજ્યમાંથી આવે છે.

મહારાષ્ટ્રના મંત્રીનો તર્ક છે કે એક તરફ રાજ્ય માં વધુ દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ દૂધને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવે છે. જે બંધ થવું જોઈએ.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version