Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આટલા નવા ઓમીક્રોન દર્દીઓ નોંધાયા, સૌથી વધુ આ જિલ્લામાં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિયન્ટના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઓમિક્રોનના 86 દર્દી નોંધાયા છે. 

રાજ્યમાં આજે મળી આવેલા કુલ કેસમાંથી 47 નાગપુરમાં, 28 પુણે શહેરમાં, 3 પિંપરી-ચિંચવડમાં અને 2 વર્ધા જિલ્લામાં મળી આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2845 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 1454 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 6328 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી 6223ના રિપોર્ટ આવ્યા છે અને 105 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે. 

 મહારાષ્ટ્રના વર્ધામાં જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઇ, આટલા મેડિકલ સ્ટુડન્ટસના એક્સિડન્ટમાં મોત; જાણો વિગત

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version