Site icon News Continuous Bureau | Mumbai

સંખ્યાબળ વધતાની સાથે જ એકનાથ શિંદે ગ્રુપનો નેગોશિયેશન પાવર પણ વધ્યો- હવે માત્ર રાજ્ય નહીં કેન્દ્રની મોદી સરકારમાં પણ ભાગીદારી રહેશે- જાણો કઈ નવી ફોર્મ્યુલા પર બીજેપી સાથે ચર્ચા થઈ અને શું છે સત્તા વહેંચણીનો નવો ફોર્મ્યુલા

 News Continuous Bureau | Mumbai 

જેમ જેમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ધારાસભ્યો(MLAs)નું સમર્થન મળી રહ્યું છે તેમ તેમ હવે ભારતીય જનતા(BJP) પાર્ટી સાથે નેગોશિયેશનની તાકાત પણ વધી ગઈ છે. મળતી જાણકારી મુજબ હવે એકનાથ શિંદે માત્ર મહારાષ્ટ્ર(Mahrashtra)માં જ નહીં પરંતુ કેન્દ્ર(central Govt)માં પણ શિવસેનાના સાંસદો(Shivsena MPs)ને જગ્યા મળશે. એવું જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી પદ, આ ઉપરાંત 8 ધારાસભ્યોને મંત્રીપદ, બે ધારાસભ્યોને રાજ્યમંત્રી પદ, ત્રણ સાંસદોને કેન્દ્રીય કેબિનેટ(Modi cabinet)માં જગ્યા મળી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

આ બધી ચર્ચા હાલ ગુવાહાટી(Guwahati) માં એકનાથ શિંદે સાથે ચાલી રહી છે.

Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Mumbai Monsoon Deficit।મહારાષ્ટ્રમાં મોન્સૂનની એન્ટ્રી પણ મુંબઈ હજી કોરું ધાકોર! રત્નાગિરી સુધી પહોંચ્યા પછી કેમ અટકી ગયા મેઘરાજા? જાણો હવામાન વિભાગની નવી આગાહી
Exit mobile version