Site icon News Continuous Bureau | Mumbai

સંખ્યાબળ વધતાની સાથે જ એકનાથ શિંદે ગ્રુપનો નેગોશિયેશન પાવર પણ વધ્યો- હવે માત્ર રાજ્ય નહીં કેન્દ્રની મોદી સરકારમાં પણ ભાગીદારી રહેશે- જાણો કઈ નવી ફોર્મ્યુલા પર બીજેપી સાથે ચર્ચા થઈ અને શું છે સત્તા વહેંચણીનો નવો ફોર્મ્યુલા

 News Continuous Bureau | Mumbai 

જેમ જેમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ધારાસભ્યો(MLAs)નું સમર્થન મળી રહ્યું છે તેમ તેમ હવે ભારતીય જનતા(BJP) પાર્ટી સાથે નેગોશિયેશનની તાકાત પણ વધી ગઈ છે. મળતી જાણકારી મુજબ હવે એકનાથ શિંદે માત્ર મહારાષ્ટ્ર(Mahrashtra)માં જ નહીં પરંતુ કેન્દ્ર(central Govt)માં પણ શિવસેનાના સાંસદો(Shivsena MPs)ને જગ્યા મળશે. એવું જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી પદ, આ ઉપરાંત 8 ધારાસભ્યોને મંત્રીપદ, બે ધારાસભ્યોને રાજ્યમંત્રી પદ, ત્રણ સાંસદોને કેન્દ્રીય કેબિનેટ(Modi cabinet)માં જગ્યા મળી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

આ બધી ચર્ચા હાલ ગુવાહાટી(Guwahati) માં એકનાથ શિંદે સાથે ચાલી રહી છે.

Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Raj Thackeray Warning Tiranga March NEET પરીક્ષા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ગરમાવો, ઠાકરે બંધુઓ એકસાથે, મોટા મુદ્દા પર એકસાથે મંચ શેર કરશે
IMD Heavy Rain Alert Maharashtra મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, મુંબઈ, ઠાણે અને પાલઘર માટે હવામાન વિભાગનું એલર્ટ
MSEDCL Assistant Engineer Arrested વીજ કનેક્શન આપવાના બદલે લાંચ માંગવી પડી ભારે MSEDCL નો એન્જિનિયર ૫૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં
Exit mobile version