Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) નવો ભૂકંપ આવી શકે છે. 

Join Our WhatsApp Channel

બીજેપી નેતા(BJP leader) મોહિત કંબોજે (Mohit Kamboj) દાવો કર્યો છે કે ટૂંક સમયમાં NCPના મોટા નેતાની ધરપકડ(Arrest) કરવામાં આવી શકે છે. 

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ એનસીપીના(NCP Leader) એક મોટા નેતા નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખને(Anil Deshmukh) મળશે.  

બીજેપી નેતા મોહિત કંબોજના દાવા બાદ સવાલો ઉભા થવા લાગ્યા છે કે તપાસનો દોર કયા નેતા સુધી પહોંચશે. 

તાજેતરમાં તપાસ એજન્સી ED દ્વારા શિવસેનાના નેતા સંજય રાઉતને(Shiv Sena leader Sanjay Raut) કસ્ટડીમાં(custody) લઈને પૂછપરછ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે એનસીપીના બે મોટા નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પહેલાથી જ જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  દહીહાંડી મંડળો અને સિનિયર સિટિઝનોને મળશે આ રાહત- મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version