Site icon

મહારાષ્ટ્રમાં દૈનિક કોરોના કેસ અને મરણાંકના આંકમાં થયો આંશિક ઘટાડો. જાણો આજના તાજા આંકડા.

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 58,952 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 278 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 35,78,160 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 39,624 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.21% થયો છે.

હાલ રાજ્યમાં 6,12,070 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,28,02,200 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version