Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકડામાં શેર માર્કેટની જેમ ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક થયો બમણો ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,350 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 388 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને59,24,773 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 15,176 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.69 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,38,361 એક્ટિવ કેસ છે.

દેશમાં સતત સુધરતી કોરોના પરિસ્થિતિ, સક્રિય કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
Yavatmal Crime News। યવતમાળમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કરંટ આપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો
Somnath Temple 75th Anniversary। સોમનાથમાં શૌર્યના દર્શન મંદિરની 75મી વર્ષગાંઠ પર વાયુસેનાનો ‘સૂર્ય કિરણ એર શો’, આકાશમાં રચશે અદભૂત ફોર્મેશન
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Exit mobile version