Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા, રિકવરી દર માં પણ થયો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં.. 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 55,469 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 297 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 31,13,354 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 34,256 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.98% થયો છે

હાલ રાજ્યમાં 4,72,283 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,09,17,486 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મહાનગરપાલિકાએ હાઉસિંગ સોસાયટીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી. હજારો રૂપિયાનો દંડ થશે. અનેક પ્રતિબંધો લાદ્યા. જાણો વિગત.
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version