Site icon

મહારાષ્ટ્રમાં વાયરસનો કહેર વધ્યો, રાજ્યમાં સક્રિય કેસનો આંકડો 5 લાખને પાર, જાણો નવા આંકડા અહીં..

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 59,907 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 322 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 31,73,261 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 30,296 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.36% થયો છે

હાલ રાજ્યમાં 5,01,559 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,11,48,736 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

કોરોનાને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. જુઓ ફોટા અને વિડિયો.

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version