Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો, રિકવરનું પ્રમાણ વધીને 96.35 ટકા થયું ; છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના થયા મોત  

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,017 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 66 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,20,207 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 13,051 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.35 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 96,375 એક્ટિવ કેસ છે.

બોલિવુડમાં ખળભળાટ : રાજ કુંદ્રા પાછો પકડાયો. આ વખતે પોર્ન સ્કેન્ડલમાં. શિલ્પા શેટ્ટી ચિંતામાં. જાણો વિગત

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version