મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,361 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 190 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,72,781 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,101 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.76 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,32,241 એક્ટિવ કેસ છે.
બાપરે! શું ખરેખર મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું છે?
