મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,602 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 170 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,81,247 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 6,067 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.17 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,06,764 એક્ટિવ કેસ છે.
લોકોને ઝોમેટોમાં અભૂતપૂર્વ વિશ્વાસ. માત્ર અમુક કલાકમાં જ આઇપીઓ ભરાઇ ગયો