Site icon

મહારાષ્ટ્રમાં છેલ્લા બે માસમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા   

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,418 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 171 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,13,335 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 10,548 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.06 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,14,297 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોનાના દૈનિક કેસોમાં આવ્યો ઉછાળો, બે દિવસની આંશિક રાહત બાદ દેશમાં ફરી આજે 40 હજારથી વધુ આવ્યા કેસ સામે; જાણો આજના નવા આંકડા
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version