Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં ‘લાઉડસ્પીકર’ પર રાજકારણ ગરમાયું, રાજ ઠાકરેની ધમકી વચ્ચે ઠાકરે સરકારે લીધો આ મોટો નિર્ણય…

News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની(Raj Thackeray) 3 મે પછી મસ્જિદોમાંથી(Mosque) લાઉડસ્પીકર(Loud speakers) હટાવવાની ધમકી વચ્ચે ઠાકરે સરકારના(THackeray Govt) ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે.

ગૃહ વિભાગે કોઈ પણ ધાર્મિક સ્થળ(Religious Place) પર મંજૂરી વિના લાઉડસ્પીકર લગાવવા પર રોક લગાવી દીધી છે. 

એટલે કે હવે લાઉડસ્પીકર લગાવવા માટે પોલીસની મંજૂરી(Police Permission) લેવી પડશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ(Dilip Walse Patil) ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના ડીજીપી(DGP) સાથે એક બેઠક પણ કરશે. 

જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસમાં જ રાજ ઠાકરેએ મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પિકર 3 મે સુધી હટાવી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર ભાજપના આ મોટા નેતાની વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ… જાણો વિગતે

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version