Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની ગતિ ધીમી પડી, આજે આટલા નવા કેસ આવ્યા સામે; સૌથી વધુ આ શહેરમાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સંખ્યામાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 72 દર્દી નોંધાયા છે. 

આ દર્દીઓમાં પુણે- 33, ઔરંગાબાદ- 19, મુંબઈ- 5, ઉસ્માનાબાદ- 5, યવતમાળ- 2, અહમદનગર- 2 તેમજ નાગપુર- 1, પુણે ગ્રામીણ અને લાતુરમાં- 1 દર્દીઓ નોંધાયા છે. 

આમ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધીને 2930 થઈ છે.

પાકિસ્તાનના આ પ્રાંતમાં આતંકવાદી હુમલો, 10 સૈનિક થયા શહીદ, આટલા આતંકી ઠાર

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version