Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, દેશના 29% મૃત્યુ પામનારા દર્દીઓ મહારાષ્ટ્રના જ ; જાણો આજે કેટલા દર્દીઓના નિપજ્યા મોત

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,891 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 295 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,52,891 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 16,577 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.35 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,67,927 એક્ટિવ કેસ છે.

પહેલા વરસાદે મુંબઈ શહેર ને ધોઈ નાખ્યું. કિંગ સર્કલ માં ભારે પાણી ભરાયા. જુઓ વિડિયો 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version