Site icon

સારા સમાચાર મહારાષ્ટ્રમાં ફરી 24 કલાકમાં કોરોનાના 100 કરતાં ઓછા કેસ

News Continuous Bureau | Mumbai

રાજ્યમાં ગત 24 કલાક દરમ્યાન સો કરતા ઓછી સંખ્યા દર્દીની(Covid19 patients) નોંધાઇ છે. રાજ્યમાં કોરોનાના નવા ૯૨ કેસ(Corona cases) નોંધાયા છે અને એક દર્દીનું મોત(Covid19 death) થયું છે.

Join Our WhatsApp Community

બીજી તરફ રાજ્યમાં કોરોનાના ૭૦ દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલ થી ઘરે જવાની રજા અપાઇ છે. જ્યારે રાજ્યમાં આજદિન કોરોનાના સક્રીય ૧૦૧૦ દરદી છે.

મુંબઇમાં(Mumbai) આજે કોરોનાના નવા ૫૬ દર્દી નોંધાયા હતા અને એક પણ દર્દીનું મોત થયું નથી.

જો કે આજે રાજ્યમાં જેટલા દર્દી છે તેના કરતાં અડધાથી વધુ દર્દી મુંબઈમાં નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો :  તોફાનમાં ફસાયેલ સ્પાઇસ જેટની ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી. સ્ટાફ પણ ડીરોસ્ટ કરાયો. જાણો વિગત…

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version