Site icon

સારા સમાચાર મહારાષ્ટ્રમાં ફરી 24 કલાકમાં કોરોનાના 100 કરતાં ઓછા કેસ

News Continuous Bureau | Mumbai

રાજ્યમાં ગત 24 કલાક દરમ્યાન સો કરતા ઓછી સંખ્યા દર્દીની(Covid19 patients) નોંધાઇ છે. રાજ્યમાં કોરોનાના નવા ૯૨ કેસ(Corona cases) નોંધાયા છે અને એક દર્દીનું મોત(Covid19 death) થયું છે.

Join Our WhatsApp Community

બીજી તરફ રાજ્યમાં કોરોનાના ૭૦ દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલ થી ઘરે જવાની રજા અપાઇ છે. જ્યારે રાજ્યમાં આજદિન કોરોનાના સક્રીય ૧૦૧૦ દરદી છે.

મુંબઇમાં(Mumbai) આજે કોરોનાના નવા ૫૬ દર્દી નોંધાયા હતા અને એક પણ દર્દીનું મોત થયું નથી.

જો કે આજે રાજ્યમાં જેટલા દર્દી છે તેના કરતાં અડધાથી વધુ દર્દી મુંબઈમાં નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો :  તોફાનમાં ફસાયેલ સ્પાઇસ જેટની ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી. સ્ટાફ પણ ડીરોસ્ટ કરાયો. જાણો વિગત…

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version