Site icon

સારા સમાચાર મહારાષ્ટ્રમાં ફરી 24 કલાકમાં કોરોનાના 100 કરતાં ઓછા કેસ

News Continuous Bureau | Mumbai

રાજ્યમાં ગત 24 કલાક દરમ્યાન સો કરતા ઓછી સંખ્યા દર્દીની(Covid19 patients) નોંધાઇ છે. રાજ્યમાં કોરોનાના નવા ૯૨ કેસ(Corona cases) નોંધાયા છે અને એક દર્દીનું મોત(Covid19 death) થયું છે.

Join Our WhatsApp Community

બીજી તરફ રાજ્યમાં કોરોનાના ૭૦ દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલ થી ઘરે જવાની રજા અપાઇ છે. જ્યારે રાજ્યમાં આજદિન કોરોનાના સક્રીય ૧૦૧૦ દરદી છે.

મુંબઇમાં(Mumbai) આજે કોરોનાના નવા ૫૬ દર્દી નોંધાયા હતા અને એક પણ દર્દીનું મોત થયું નથી.

જો કે આજે રાજ્યમાં જેટલા દર્દી છે તેના કરતાં અડધાથી વધુ દર્દી મુંબઈમાં નોંધાયા છે.

આ સમાચાર પણ વાંચો :  તોફાનમાં ફસાયેલ સ્પાઇસ જેટની ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી. સ્ટાફ પણ ડીરોસ્ટ કરાયો. જાણો વિગત…

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version