Site icon

મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર: દૈનિક કોરોના કેસમાં થયો આંશિક ઘટાડો, મૃત્યુ આંક પણ ઘટ્યો. જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં  58,924 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 351 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 38,98,262 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 52,412 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.04% થયો છે.

હાલ રાજ્યમાં  6,76,520 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,40,75,811 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version