Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર પણ HSCના વિદ્યાર્થીઓ માટે 30:30:40ની ફૉર્મ્યુલા અમલમાં લાવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,18  જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ ઑફ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)  ધોરણ  10, 11 અને 12ની પરીક્ષાના પરિણામ પરથી બારમા ધોરણ માટે 30:30:40ની ફૉર્મ્યુલા અપનાવાની છે. તેમની આ યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. એથી મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રકારની ફૉર્મ્યુલા 12 ધોરણના રિઝલ્ટ માટે અમલમાં મૂકે એવી શક્યતા છે. તેઓ કૉલેજના હેડ સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. CBSE 10, 11 અને 12 ધોરણના માર્કના આધારે 30:30:40ના રેશિયો પરથી 12નું રિઝલ્ટ આપવાની છે. એમાં પણ 10 અને 11મા ધોરણના (પાંચમાંથી ત્રણ બેસ્ટ સબ્જેક્ટના માર્ક) ફાઇનલ થિયરીના આધારે માર્ક્સ આપવામાં આવવાના છે. સુપ્રીમ કોર્ટે એને મંજૂરી  આપી દીધી છે. એથી મહારાષ્ટ્ર સરકાર પણ બારમા ધોરણ માટે આ થિયરી અમલમાં મૂકવા બાબતે ગંભીર છે.

ગુજરાતના આ શહેરમાં નોંધાયો લવ જેહાદનો પ્રથમ મામલો; મુસ્લિમ યુવકે ધર્મ છુપાવી યુવતીને ફસાવી આચર્યું દુષ્કર્મ

અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે આ વર્ષે મહારાષ્ટ્રમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા રદ કરી નાખી હતી. હવે બોર્ડનાં રિઝલ્ટ કેવી રીતે આપવાં અને ઍડ્મિશન શેના આધારે આપવાં એ બાબત માથાનો દુખાવો બની ગયો છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version